Junagadh
-
રાજકોટ પ્રાણી ઉદ્યાન અને ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્ચે વન્યપ્રાણી વિનીમય
રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજકોટનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
જૂનાગઢમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે શપથ ગ્રહણ કર્યા: જુઓ Video
જુનાગઢ: માંગરોળ ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ કરાયા હતા. ઉલ્લેખનીય છેકે માંગરોળ ખાતે આજે…
Read More » -
Video: જૂનાગઢમાં માંગરોળના જંગલમાં રાત્રીના સમયે શીકાર કરવા આવેલ શંકાસ્પદ શખ્સોની વન વિભાગે કરી અટકાયત
જુનાગઢ માંગરોળના ખોડાદા ગામના જંગલ વિસ્તારમાંથી રાત્રીના અગીયાર વાગ્યા આસપાસના સમયે 4 શંકાસ્પદ ઇસમોને શીકારી જણાતા શખ્સોને પકડી પાડતું વન…
Read More » -
માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો, 1995 પછી પ્રથમ વાર ભાજપે સત્તા મેળવી
આજ રોજ માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયત ના પ્રમુખઉપમુખ બ તરીકેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના 11 તેમજ 3 અપક્ષ અને…
Read More » -
જુનાગઢમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખની ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ: જુઓ Video
જૂનાગઢ: માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોની નિયુક્તિ માટે આજ રોજ માંગરોળની તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરાયા…
Read More » -
જૂનાગઢ: માંગરોળમાં બિલ્ડીંગ તોડી પાડવા મામલે નગર પાલીકાના બાંધકામ ઇજનેરનો Video વાયરલ
જૂનાગઢ: માંગરોળમાં ગાંધીચોકમાં થોડા દિવસ પહેલા એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જે એક ખાનગી માલીકે વેચાણ લયને રાતોરાત તેમને તોડી…
Read More » -
જૂનાગઢ: માંગરોળ નજીક ટ્રિપલ અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત
માંગરોળ: માંગરોળ નજીક શારદાગ્રામ પાસે આજે સાંજના સુમારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકમાં સવાર પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે…
Read More » -
માંગરોળમાં ગાંધીચોક વિસ્તાર પાસે જાહેર ચોક આવેલ 50 વર્ષ જુનું બિલ્ડીંગ ધરાશાયી
જુનાગઢ: માંગરોળમાં ગાંધીચોક વિસ્તારમાં જાહેર ચોકમાં ગત રાત્રીના સમયે બીલ્ડીંગ પાડી નાખતા વેપારીઓનો લાખો રૂપીયાનો રસના ચીચોડા સહીતનો માલ સામાન…
Read More » -
૬થી ૧૧ માર્ચ દરમિયાન ગિરનાર રોપ-વે રહેશે બંધ
રાજ્યમાં ફરી એકવાર કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળા નું આયોજન સ્થગિત રાખવામાં આવ્યું છે…
Read More » -
ભુજના સ્વામી અક્ષરમુનિએ હનુમાન વિશે વિવાદિત ટિપ્પણી કરતા માંગરોળના રામાનંદિ સાધુ લાલઘુમ, મામલતદાર અને પોલીસને આવેદન અપાયું
જૂનાગઢ: ભુજના સ્વામી અક્ષરમુનિએ ભગવાન હનુમાન વિષે ભગવાન નહી હોવાનું બોલવાથી જુનાગઢ માંગરોળના રામાનંદિ સાધુ સમાજ લાલઘુમભુજના સ્વામી અક્ષરમુનિ દવારા…
Read More »